Friday, June 19, 2009

આદિલભાઈ ને શ્રધ્ધાંજલી

જ્યાં એક નગર વસતું હતું,
ત્યાં સમાચાર મળ્યા,
ખુદા આદિલ ને બોલાવી ગયાં,
સૌને રડાવી ખુદ હસતાં ચાલી ગયાં,
આદિલ નાં શેર સાંભળી નવાઈ થતી,
જેને આટલું કહેવું હતું કહી અમર થઈ ગયાં,
જ્યાં એક નગર વસે છે,
ત્યાં હજી રાહ જોવાય,
આદિલનાં નવા શેરની,
ને મન કહે વારંવાર,
ખુદા રહેમત કરજે અમારા,
આદિલ તણા આ શેર પર ....

No comments:

Post a Comment