Monday, June 20, 2011

જીવન અણમોલ

સમંદર ખારાશ તો રાખે છે પણ મોતી નો પણ ભંડાર હોય છે...

ભલે ને એ ખારો ઝેર જેવો પરંતુ હજારો માટે અમૃતથી વિશેષ હોય છે....

ક્યાં જશે એ દુખીયા જીવો? ને ક્યાં જાશે એ જળચરો....

~નિર્ઝર~ જીવન અણમોલ છે ભલે તે ખારો છે કે મિઠો છે...


નિશાંત ગોર ----- નિર્ઝર

No comments:

Post a Comment